ભરૂચ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ મુદ્દે VHP અને બજરંગ દળનું તંત્રને આવેદન પત્ર.
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.