ભરૂચ : આમોદમાં બળબળતા તાપમાં પક્ષીઓની તરસ છીપાવવા જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને પાણીના કુંડાનું વિતરણ કરાયું...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સહેલાથી પીવાનું પાણી મળી રહે તે માટે આમોદ નગર ખાતે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા લોકોને વિનામુલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/82a63ac6fa37f8a7d97dc0b5e05544e970bd10c72aded1df76e8d0dff2a73b6a.jpg)
/connect-gujarat/media/post_banners/fd7a2df03fe8f5afe66c7aeebc5b7cf8f25e8d98d398d9c0559da36c3bfc0387.jpg)