શિક્ષણ જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર,ઉતીર્ણ થયેલ પરીક્ષાર્થી આઈઆઈટીમાં મેળવશે પ્રવેશ જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. By Connect Gujarat Desk 02 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn