કરવા ચોથ પર બની રહ્યો છે શુભ સંયોગ, જાણો મુહૂર્ત, પૂજા રીત અને ચંદ્રોદયનો સમય
પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિના રોજ કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે વ્રત રાખે છે