કેદારનાથ ધામના કપાટ થયા બંધ,છેલ્લા છ દિવસમાં એક લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત ચાર ધામ, પંચ કેદાર અને પંચ બદ્રીના કપાટને શિયાળા માટે શનિવારથી બંધ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગંગોત્રી ધામના કપાટ 2 નવેમ્બરના રોજ 12.14 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/06/15/1Tvcy5wPgBCtfuJrBG4P.png)
/connect-gujarat/media/media_files/2024/11/03/8kpc10VxgC19gngNqDFL.jpg)