કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો દાવો, CMએ મને મારવા લોકો મોકલ્યા
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.
કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ થયા હતા.
કેરળમાં નિપાહ વાઇરસના કેશોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી નિપાહ વાયરસના 6 કેશો નોંધાયા છે.
કેરળમાં આજે મધ્યરાત્રિથી 52 દિવસ માટે માછીમારી પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 31 જુલાઈની મધ્યરાત્રિ સુધી રહેશે.