સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી મંદિરે મકરસંક્રાંતિ નિમિત્તે કરાયો વિશેષ શણગાર...
ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.
ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.