ગુજરાત અમરેલી: સાવરકુંડલામાં ધોળા દિવસે હીરાના કારખાનેદારના અપહરણથી ચકચાર,પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા By Connect Gujarat Desk 12 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn