કર્ણાટક: જનોઈ ન કાઢવા બદલ વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દીધો, કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ સામે કાર્યવાહી
કર્ણાટકમાં એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તેનો જનોઈ(પવિત્ર દોરો) કાઢવાનું કહેવામાં આવ્યું. વિદ્યાર્થી સુચિવ્રત કુલકર્ણીએ આરોપ લગાવ્યો હતો