જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે..
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે.
/connect-gujarat/media/post_banners/ccdbfa275ac0f1ef3c1fc099acef599aebe238c73eb08acb54c78ea44d3c7205.webp)
/connect-gujarat/media/post_banners/a26579a43a9e713651af47bc9120a0a0e58f5320d2daed265b32f62d0af864e0.webp)
/connect-gujarat/media/post_banners/2ba43f4dbb3d1cbb4d7fd300cc8a12653ee55b0abd1f6439d913be20ae3723c1.webp)