વડોદરાવડોદરા: હરિહરાનંદ ભારતીજીની પોલીસે પૂછપરછ કરાતા ખુલાસો, કહ્યું જમીન વિવાદમાં દબાણ હોવાથી આશ્રમ છોડી જતા રહ્યા વડોદરા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે જમીન વિવાદ બાબતે દબાણ હોવાના કારણે તેઓ આશ્રમ છોડી જતા રહ્યા હતા By Connect Gujarat 04 May 2022 16:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn