ભરૂચઅકસ્માતને નોતરું…! : છેલ્લા 1 મહિનાથી ભરૂચ-નર્મદા મૈયા બ્રિજ પર લાઇટનો પોલ નમેલી હાલતમાં, વાહનચાલકોમાં ભય..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે. By Connect Gujarat 19 Mar 2024 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn