અંકલેશ્વર: ભારે પવનના કારણે માંડવા ગામ નજીક જીવંત વીજ તાર તૂટી પડ્યો, કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત
હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.
/connect-gujarat/media/media_files/0Is5xerYOKg9ffOFcAme.jpeg)
/connect-gujarat/media/post_banners/37bbed95cb7c7f1941eee80b6be8c9e16f07a300a1ec1517fcd6409c8ea41aa1.webp)