અંકલેશ્વર: હાંસોટ વડોલી રોડ પર આવેલ કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરી મજબૂતાઈ ચકસાય, રિપોર્ટ 7 દિવસ બાદ આવશે
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે
/connect-gujarat/media/media_files/2025/08/13/dhadhar-river-bridge-2025-08-13-15-37-23.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/13/brij-jj-2025-08-13-14-15-01.jpeg)
/connect-gujarat/media/media_files/2025/08/12/river-bridge-2025-08-12-18-44-43.jpg)