ધર્મ દર્શનભરૂચ: દેવપોઢી અગિયારસ નિમિત્તે માં નર્મદામાં દૂધનો અભિષેક કરી માછીમારીની સિઝનનો પ્રારંભ દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માઁ નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માઁ નર્મદાને ચુંદડી અર્પણ કરી By Connect Gujarat 17 Jul 2024 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn