ભરૂચભરૂચ:ન.પા.ના પૂર્વ નગરસેવક મનહર પરમાર પર હુમલો,સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 17 Sep 2022 12:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn