ગુજરાત અંકલેશ્વર : 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે. By Connect Gujarat 23 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn