ભરૂચ: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સબજેલ પહોંચી કોંગ્રેસ આગેવાન સંદિપ માંગરોલા સાથે કરી મુલાકાત
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી.
/connect-gujarat/media/post_banners/e06f0b12d17c867e9467bccac3aece77b2c19d2b3a5f04f7e504e6da04ff0a15.webp)
/connect-gujarat/media/post_banners/e70ee3407e492adf95c4891808b9afd539786091c4198d19e0f89e9bbaf14965.jpg)