જુનાગઢ: ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા,જૂના અખાડાના બે સંતોનો પટ્ટાભિષેક કરાયો
આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે
/connect-gujarat/media/post_banners/5689c75afdcea4803408a144c809acb583f2649bb8a1b32bd8f38f11ba15cfb5.jpg)
/connect-gujarat/media/post_banners/8708eae5626baa7a5ffc80841c5e0ce51d17d25c471379b24986952cbd708346.jpg)