ગુજરાત દાહોદ: ચકચારી મિલાપ શાહ હત્યા કેસમાં બે આરોપીઓની મુંબઈથી પોલીસે કરી ધરપકડ,જુઓ શું હતુ હત્યાનું કારણ દેસાઇવાડામાં યુવકની હત્યા બાદ લૂંટ કેસમાં પોલીસે બે યુવકની મુંબઇના નાલાસોપારાથી ધરપકડ કરી છે.આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. By Connect Gujarat Desk 29 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn