અરવલ્લી : 40 કલાક પ્રજ્વલિત રહેતો માટીનો દિવો તૈયાર કરતા બાયડના માટી-કલાકાર,જાણો શું છે ખાસિયત..?
બાયડના એક માટીના કલાકાર કે જેઓએ પોતાના પૂર્વજોની માટીના વાસણ બનવાની પ્રથાને કાયમી રાખી અને તેમમાંથી 40 કલાક સુધી પ્રજ્વલિત રહે તેવો એક અનોખો દીવો તૈયાર કર્યો છે
/connect-gujarat/media/post_banners/0b4dfb87c4ff87796924174ecfcc394c3da75cd6c9ecc4025c3d3f18167fcb21.jpg)
/connect-gujarat/media/post_banners/9602fa2a9f7c914c8aebefca5a6a1811a7139e93f4d2fc7c1f65ee44d99ebfef.jpg)