ભરૂચઅંકલેશ્વર : નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમને બંધ કરવાનો નિર્ણય, જુઓ પાલિકા પ્રમુખે શું કહ્યું..! અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ઓચિંતો બંધ કરી દેવાતા અસંખ્ય લોકો માટે આવનારા દિવસોમાં હાલાકી ઉભી થવા પામશે. By Connect Gujarat 04 Jul 2023 19:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn