ભરૂચ: ચેનલ નર્મદાના રજત જયંતિ વર્ષ નિમિત્તે કેબલઓપરેટર અને પત્રકારો માટે સંગીત સંધ્યાનું કરાયું આયોજન
ભરૂચમાં કાર્યરત ચેનલ નર્મદા દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પત્રકારો અને કેબલ ઓપરેટર માટે રવિવારના રોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું
/connect-gujarat/media/post_banners/c8976c92911e989ed6588d025d7b9dfb9c89d8b1be18962563ec0820b2cb13cb.jpg)
/connect-gujarat/media/post_banners/b8b01240e6105432b573cff869556953c93b6b02ce57eaee03651930d1e806e6.jpg)