સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ
અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો
/connect-gujarat/media/media_files/2025/09/24/durga-samitidd-2025-09-24-15-52-59.jpeg)
/connect-gujarat/media/media_files/2025/08/22/srt-ganesh-ji-2025-08-22-14-32-37.jpg)
/connect-gujarat/media/media_files/zxgBug4k2CqiyXSQ4W9i.jpeg)