ગુજરાતજામનગર: લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાયું, પદાધિકારીઓ દ્વારા કરાયા નર્મદાના નીરના વધામણા જામનગરમાં સૌની યોજના થકી લાખોટા તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાતા જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા By Connect Gujarat 27 Sep 2022 13:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn