દેશપ્રકાશ સિંહ બાદલને PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી, 2 દિવસનો રાષ્ટ્રીય શોક પ્રકાશ સિંહ બાદલ દેશની રાજનીતિના સૌથી જૂના નેતા હતા. તેમના નિધન પર કેન્દ્ર સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે By Connect Gujarat 26 Apr 2023 13:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn