ભારતના તે 5 શહેરો જેને તળાવોનું શહેર કહેવામાં આવે છે, આ સફર યાદગાર બની રહેશે
ભારતના પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો આપણા ઘણા સ્થળો વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. ચાલો જાણીએ એવા શહેરો વિશે જેને 'સરોવરોનું શહેર' કહેવામાં આવે છે. આ જગ્યાઓ પર ફરવાનું પ્લાનિંગ તમારા માટે યાદગાર બની રહેશે.
/connect-gujarat/media/media_files/2024/11/19/NWNDGxN4QG8P25t7jeSa.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/08/AxXQOWU1GmLQtT3BSGRC.jpg)
/connect-gujarat/media/post_banners/fc3d59ce8f7d505b233081bb98a8f9e80bc13a8e6ca4e14cb72bef13d4137726.webp)