અંકલેશ્વર: નગર સેવા સદનના 36 સફાઈ કામદારોને કાયમી કરાયા,નિમણુંક પત્ર અપાતા ખુશીનો માહોલ
કરાર આધારિત ૩૬ સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી.જે કર્મીઓને પાંચ વર્ષ પુરા થતા કાયમી ધોરણે નિમણુંક માટે સરકારમાંથી મંજુરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો