ભરૂચઅંકલેશ્વર : ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરાયા... ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચળરૂપ રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn