ગુજરાતવીજળી કાળ બનીને ત્રાટકી..! ભરૂચના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત. ભરૂચના પાદરીયા ગામ નજીક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઝાડ નીચે ઉભેલા પાંચ વ્યક્તિઓ પર વીજળી ત્રાટકતા ત્રણનાં મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બે વ્યક્તિઓને ઇજા By Connect Gujarat Desk 13 Oct 2024 22:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn