Connect Gujarat

You Searched For "pedestrians"

અંકલેશ્વર : જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશન થી શહેર રેલ્વે સ્ટેશનનેજોડતો રેલવે ફુટ ઓવરબ્રિજ યાત્રીઓ અનેરાહદારીઓ માટે બંધ કરાયો…

14 July 2023 3:26 PM GMT
અંકલેશ્વર જી.આઇ.ડી.સીના રેલ્વે સ્ટેશનથી શહેર રેલ્વે સ્ટેશનને જોડતા જુનો આઉટ-ટુ-આઉટ રેલવે ફુટ ઓવરબ્રિજને યાત્રીઓ અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો...

કેન્યામાં ટ્રકે મુસાફરોથી ભરેલી મીની બસને ટક્કર મારી, રાહદારીઓને કચડી નાખ્યા, અકસ્માતમાં 48ના મોત, 30 ઘાયલ

1 July 2023 6:50 AM GMT
કેન્યાના લોન્ડિયાનીમાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા.

વડોદરા : આકરો તાપ પડતાં શહેરના માર્ગ પરનો ડામર પીગળ્યો, વાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી

17 April 2023 11:58 AM GMT
શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવતવાહનદારીઓ સહિત રાહદારીઓને હાલાકી વેઠવાનો વારોરેતી નાખવાની કામગીરી અંગે પાલિકાની લોકોને બાહેંધરીસ્માર્ટ...

અંકલેશ્વર : અતિશય દુર્ગંધ મારતી પાલિકાની આંબોલી ડમ્પિંગ સાઈટથી રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

15 Sep 2022 11:45 AM GMT
અંકલેશ્વર નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ આંબોલી રોડ ઉપર આવેલી છે. જે સુકાવલી ડમ્પિંગ સાઈટમાં અંકલેશ્વર શહેરના તમામ કચરાનું નિકાલ કરવામાં આવે છે.

અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત

2 Sep 2022 8:50 AM GMT
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા

અરવલ્લી : માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 6 લોકોના મોત

2 Sep 2022 4:05 AM GMT
અરવલ્લી જિલ્લામાં માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે

ભરૂચ: ઝઘડીયાના ઉમલ્લાથી 52 ગજની ધ્વજા સાથે ૭૫ પદયાત્રીઓ રથ સાથે અંબાજી જવા રવાના

26 Aug 2022 5:31 AM GMT
ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે

ભાવનગર : ટહેલવા જતાં લોકો પાસેથી ચિલઝડપ કરાયેલા 5 મોબાઈલ સાથે 2 શખ્સો ઝડપાયા

8 July 2022 3:55 PM GMT
ભાવનગર શહેર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી સાંજનાં સમયે ચાલવા નીકળેલ માણસો મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય. ત્યારે મોટર સાયકલ ઉપર આવી મોબાઇલ ફોન આંચકી લઇ...