ગ્રેમી 2024 વિજેતાઓ: 'ભારતને ગર્વ છે', ઝાકિર હુસૈન-શંકર મહાદેવનની ગ્રેમી જીત પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું..!
તબલાવાદક ઝાકિર હુસૈન અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયા સહિત પાંચ ભારતીય સંગીતકારોને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તબલાવાદક ઝાકિર હુસૈન અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયા સહિત પાંચ ભારતીય સંગીતકારોને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પીએમ મોદી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
PM મોદીએ બાળકોને મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી
આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દેશના 75માં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગુરુવારે જયપુરમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે,