ગુજરાતઅમરેલી: મોણવેલ ગામની સીમમાં શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાય જાતા મોત, 2 આરોપીની ધરપકડ શાહુડીના શિકાર માટે લગાવેલા ફાંસલામાં બે દીપડા ફસાઈને મોતને ભેટતા વનવિભાગ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 12 Apr 2022 16:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn