સુરેન્દ્રનગર : વિનય વાટિકા ખાતે જૈન સમાજ દ્વારા યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
વઢવાણ ખાતે આવેલા વિનયવાટીકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ૧૩૧ ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ગુરૂ વલ્લભ સુરીશ્વરજી મ.સા.ના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી