ધર્મ દર્શન ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે.આ સાથે વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. By Connect Gujarat Desk 11 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાય... ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજી ગુડ ફ્રાયડેની ઉજવણી કરી હતી. By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : ભજનીક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય, પરિજનો અને ચાહકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા... જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી. By Connect Gujarat 10 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા: વડનગરમાં હીરાબાની પ્રાર્થના સભા યોજાય,જુઓ કોણે કોણે આપી હાજરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે . By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn