પીએમ મોદીએ કર્યું 71000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગ અને વેપાર કરારથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરને પ્રોત્સાહન મળશે.