ભરૂચ : ગુમાનદેવ મંદિરે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો સંપન્ન…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે રામલક્ષ્મણદાસ મહરાજની 18મી પુણ્યતિથિ નિમિત્તે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/c6ca19174fe846cfd21b039567b4bcde01f985b31e46a0553a9e9e5e8534e822.jpg)
/connect-gujarat/media/post_banners/0281dfc0382703750dc0d2077a28562c3506721eb1c97509dadcc9d075d0e7e4.jpg)