ભરૂચ: આમોદના કાંકરિયા બાદ પુરસા ગામે ધર્માંતરણનો મામલો, 5 લોકો સામે ગુનો દાખલ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે ધર્માંતરણ સામે આવ્યા બાદ આમોદ તાલુકાના પુરસા ગામે પણ ધર્માંતરણ કરાવવાનું પણ ચાલતો હોવાના પ્રકરણમાં પોલીસે વધુ એક ગુનો દાખલ કરી મોરબી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
/connect-gujarat/media/media_files/2025/08/02/crocodile-rescue-2025-08-02-11-52-21.jpg)
/connect-gujarat/media/post_banners/a7568cbb1ce25f2b0908df31cf490263c50a8ca1606f29f168a95515eb295eb3.jpg)