ભરૂચ : સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે કરી સ્વતંત્રતા દિવસ અંતર્ગત અનોખી ઉજવણી, 200 કીમી સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી
74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 200 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.