ગુજરાત જામનગર: રાવણ દહનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન, દિલ્હીથી ખાસ કારીગરો બોલાવી પૂતળા તૈયાર કરાયા જામનગરમાં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે By Connect Gujarat 04 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn