સ્પોર્ટ્સ RCBના સન્માન સમારોહમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 7ના મોત, 25થી વધુને ઈજા મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે.25થી વધુ લોકો ઘાયલ થયા.. By Connect Gujarat Desk 04 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn