અરવિંદ કેજરીવાલને રાહત, CM પદ પરથી હટાવવાની અરજી પર દખલગીરી કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રીએ તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યા હતા,