જામનગર: આર્થિક સંકડામણમાં પરિવારે ઝેર ગટગટાવી મોતને વાહલું કરી લેતા હાલાર હચમચી ઉઠ્યું
ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. એ બાદ આજે જામનગરમાં એકસાથે એકજ પરિવારની 4 અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તાર હીબકે ચડ્યો
/connect-gujarat/media/media_files/2025/04/18/bankkk-agnt-958092.jpg)
/connect-gujarat/media/media_files/XZDKhTeoYIFc2G17JwlX.jpg)