ભરૂચમાટી બચાવો અભિયાન હેઠળ જર્મનીથી નીકળેલ યુવક અંકલેશ્વરની બીએડ કોલેજ ખાતે આવી પહોંચતા કરાયું સ્વાગત કોન્સટાઇન ઝુલસ્કેએ જર્મનીથી કોઇમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023 ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો By Connect Gujarat 13 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn