અંકલેશ્વર: પંચાટી બજારમાં આવેલ નારાયણ મંદિરે શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી
પૌરાણિક નારાયણ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
પૌરાણિક નારાયણ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદપૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિ ભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી....