શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 628.34 પોઈન્ટ વધીને 78,669.93 પર જ્યારે નિફ્ટી 219 પોઈન્ટ વધીને 23,806.50 પર પહોંચ્યો હતો.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 628.34 પોઈન્ટ વધીને 78,669.93 પર જ્યારે નિફ્ટી 219 પોઈન્ટ વધીને 23,806.50 પર પહોંચ્યો હતો.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના બંને સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. વિદેશી રોકાણકારો દ્વારા સતત આઉટફ્લોને કારણે બજારમાં ઘટાડો થયો છે.
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ સંકેત બાદ વૈશ્વિક બજારનો ટ્રેન્ડ ઘણો નબળો રહ્યો. આ કારણોસર આજે શરૂઆતી કારોબારમાં બજારના બંને સૂચકાંકો ઘટ્યા હતા.
શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા ઉપાડને પગલે બંને સૂચકાંકોએ નીચા વેપાર શરૂ કર્યા હતા.
સોમવારે સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. શરૂઆતી કારોબારમાં બજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું.
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે સ્થાનિક શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 35.71 પોઈન્ટ વધીને 81,544.17 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયોની વિદેશી ચલણ થાપણો પર વ્યાજ દરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલાનો હેતુ રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહમાં વધારો કરવાનો છે.