નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ પૂર્વે મમતા બેનર્જીએ કહી આ મોટી વાત...
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આજે નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે મોદી 3.0 સરકારના શપથ ગ્રહણ પહેલા TMC ચીફ મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે.