અંકલેશ્વર: ઠાકોરભાઈ પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે અપાયું માર્ગદર્શન
શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/01/30/n4Mp0P4KkbDSuSWqa4Lf.jpg)
/connect-gujarat/media/media_files/1O87kkzJTdhT3r6PpfRq.jpg)