ભરૂચ : શ્રી પરશુરામ સંગઠન-આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદિક-હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો...
ઋતુજન્ય રોગ સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું