ભરૂચભરૂચ: દિવાળી નિમિત્તે શ્રી શંકર સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડા-મીઠાઈનું વિતરણ દિવાળીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય થકી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 01 Nov 2024 12:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn